રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...