GSRTCનો દૈનિક મુસાફરો માટે મોટો નિર્ણય, માસિક અને ત્રિમાસિક પાસમાં હવે 50% સુધી ભાડા રાહત
ગુજરાતમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદા અપડાઉન કરતા લાખો નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ફેર?...
ગુજરાતમાં ‘ઝીરો સેરેમની’ મોડેલ : 300 નવી બસો સીધી જ રસ્તા પર, જનસેવામાં તરત જોડાશે
ગુજરાતમાં જાહેર પરિવહન ક્ષેત્રે એક અનોખી અને જનકેન્દ્રિત પહેલ કરવામાં આવી છે. Bhupendra Patel અને Harsh Sanghaviના માર્ગદર્શન હેઠળ 16 મે 2026ના રોજ રાજ્યભરમાં એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનસેવામાં કાર્યર?...