સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરીને રાજપીપલા જીન કમ્પાઉન્ડ ખાતે ૧૦૮ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ કેમ્પની કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે મુલાકાત કરી
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે રાજપીપળા સ્થિત સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાના મંદિરે સવારે ૭ : ૦૦ કલાકે સુપ્રભાતે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મે?...
નર્મદા જિલ્લામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ના આગમન બાદ રાજપીપલાના હરસિદ્ધી માતા મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ યાત્રા બીજા...