હરિયાણાના રાજયપાલ શ્રી બંડારૂ દત્તાત્રેય દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
રાજયપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર વતી મદદનીશ કલેક્ટરએ કોફીટેબલ બુક અને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી. હરિયાણાના રાજયપાલ બંડારૂ દત...
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસને ઝટકો, પૂર્વ CMની પુત્રવધૂના દીકરી સાથે કેસરિયા
હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અ...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
ભાજપના મુખ્યમંત્રીની ખુરશી ડગમગી? સરકાર લઘુમતીમાં આવતા જૂના સાથીએ જ કરી ફ્લોર ટેસ્ટની માગ
લોકસભાની ચૂંટણી વચ્ચે હરિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ હરિયાણાના રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રાજ્યપાલને વિધાનસભાનું સત્?...
હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતા 5થી વધુ બાળકોના મોત, 20થી વધુ ઘાયલ, ઇદના દિવસે પણ શાળા ખુલ્લી?
હરિયાણાથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ કાબૂ ...
ખેડૂત આંદોલનની અસર શરુ, દિલ્હી-NCRમાં ટ્રાફિક જામ, રસ્તા પર લાગી વાહનોની લાંબી કતાર
ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ ?...
‘માન સરકાર’ સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલે આપ્યુ રાજીનામુ
પંજાબની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે રાજીનામુ આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું છે. પત્રમાં તેમણે કહ્...
લોકસભામાં ઘૂસણખોરોનો સ્મોક એટેક,સંસદની અંદર અને બહાર પ્રતિકાત્મક દેખાવોનું ૬ લોકોનું કાવતરું, પાંચની ધરપકડ
રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવ?...
3 દિવસ, 3 રાજ્ય અને 12 તદ્દન નવા ચેહરા..ભાજપની આ રણનીતિ પાછળ શું છે મોટી યોજના ?
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ દિવસમાં ત્રણ રાજ્યોમાં તદ્દન નવા ચેહરા ઉભા કર્યા છે જેણે નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે રમણ સિંહ, વસુંધરા રાજે અ...
iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો
Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત?...