પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઈન્ડિયન નેવીનું યુદ્ધ જહાજ સુરત પહોંચ્યું, હજીરામાં તૈનાત કરાશે INS સુરત
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છ...