મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન
કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ. રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ ?...
80 ટકા લોકોમાં વિટામિન B-12ની ઊણપ : અર્બન હેલ્થ સેન્ટરમાં તપાસ કરી ઈન્જેક્શન-દવા ફ્રીમાં અપાશે.
છેલ્લા કેટલાક સમયથી લોકોમાં વિટામિન બી-12ની ઊણપની સમસ્યા વધી રહી છે. અગ્રણી ડોક્ટરના કહેવા મુજબ હાલ દર 100માંથી 80 લોકોમાં વિટામિન બી-12 અને 60 લોકોમાં ડી-3ની મધ્યમથી ભારે ઊણપ જોવા મળે છે. આ બંને વિટા?...