શ્રી સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ
નડિયાદ શ્રી સંતરામ મંદીરના ૧૯૪માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા. આ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન ક?...
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, હોસ્પિટલ્સમાં ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે
HMPV વાયરસ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન: ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાપ્ન્યુમો વાયરસ)નો પ્રથમ કેસ નોંધાયા પછી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વાયરસ નવો નથી અને ...
ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્?...
શાળામાં ઇમરજન્સી સમયે શિક્ષકો રહેશે તૈયાર, ગુજરાતના દોઢ લાખથી વધુ શિક્ષકોએ CPR ટ્રેનિંગ મેળવી
રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 37 મેડિકલ કૉલેજ અને અન્ય 14 સ્થળોએ 2500 થી વધું ડૉક્ટર્સ રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR (કાર્ડીયો પલ્મોનરી રેસીસિ...