બદલાતા હવામાનમાં આ જડીબુટ્ટીઓ તમને વાયરલ રોગોથી બચાવશે, રોગપ્રતિકારક શક્તિ વધશે
આયુર્વેદ (Ayurved) શરીરમાં ત્રણ મુખ્ય દોષો પર કામ કરે છે . ભારતમાં પ્રાચીન કાળથી આયુર્વેદિક ઔષધિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તે ફાયદાકારક છે પરંતુ આડઅસરોનો ડર ઘણો ઓછો છે. બદલાતા હવામાન સા?...
ફેટી લીવર દવા વગર ઠીક થશે, આયુર્વેદની આ પદ્ધતિઓ અપનાવો
ફેટી લિવરની બીમારી હવે મોટી સમસ્યા બની રહી છે. ખાવાની ખોટી આદતોના કારણે લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે. હવે જે લોકો આલ્કોહોલ નથી પીતા તેઓ પણ લિવરમાં વધારાની ચરબી જમા થવાની સમસ્યાનો સામનો ?...
Coffee benefits : એન્ટી-એજિંગ સ્કિન કેર માટે બેસ્ટ છે કોફી, તેનો આ રીતે કરો ઉપયોગ
તમે તમારી સ્કિનકેર રૂટિનમાં કોફીનો પણ સમાવેશ કરી શકો છો. તે ત્વચાને સ્ક્રબ કરવાનું કામ કરે છે. એન્ટી-એજિંગ સ્કિન કેર રૂટિન માટે પણ કોફી શ્રેષ્ઠ છે. તમે કોફીનો ઉપયોગ અનેક પ્રકારની કુદરતી વસ્ત?...
શું તમે પણ વજન ઓછું કરવા માટે સવારના નાસ્તાથી દુર રહો છો, તમારી આ આદત મોંઘી સાબિત થઈ શકે છે
જે લોકોએ મોડી રાત સુધી જાગવાની અને પછી નાસ્તો કર્યા વગર ઘરની બહાર નીકળવાની આદત બનાવી લીધી છે, આવા લોકોએ પોતાની આદત બદલવાની જરૂર છે. અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે જે લ?...
આ ફૂડ્સ તમને લીવરની દરેક બીમારીથી બચાવશે, તમારા ડાયટમાં સામેલ કરો આ ફુડ
કિડની, હૃદય અને મગજની જેમ લીવર પણ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાં ગણવામાં આવે છે. લીવર શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જવાબદાર છે જેમ કે ડિટોક્સિફિકેશન, મેટાબોલિઝમ અને પોષણ સંગ્રહ. ?...