પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ?...
બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિએ ભારતે સરહદ પર વધારી સુરક્ષા, BSF અને સેના હાઈ એલર્ટ
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું છે. બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે, એમ બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ?...
ભારતમાં ઈઝરાયલના નાગરિકોની સુરક્ષાને લઈને આખા દેશમાં હાઈ અલર્ટ, મુખ્ય જગ્યાઓ પર ચાંપતો બંદોબસ્ત
પેલેસ્ટાઈન (Palestinians)નું આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ (Israel-Hamas War) ચાલી રહ્યું છે, જેને ધ્યાને રાખી ભારતે રાજદ્વારીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સહિત ઈઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટ?...
જ્ઞાનવાપી સંકુલનો સર્વે શરૂ, ASIની ટીમ વકીલો સાથે પહોંચી, જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર
જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય સર્વેક્ષણ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ આજે સવારે સાત વાગ્યાથી ટીમ સર્વે માટે કેમ્પસમાં પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચારથી ASIની ટીમ આધુનિક મ...