લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને નથી, ભલે કમલ હાસન કેમ ના હોય: હાઇકોર્ટની ફટકાર
કન્નડ ભાષા મુદ્દે વિવાદિત ટિપ્પણી બદલ સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની કર્ણાટક હાઇકોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે કમલ હાસનને કહ્યું કે, તમે ભલે કમલ હાસન કેમ ન હોવ પરંતુ તમને કોઈની ભાવનાઓને ઠેસ પહ?...
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પ...
આ રાજ્યમાં ઓલા, ઉબેર અને રેપિડો સેવાઓ બંધ થશે, હાઇકોર્ટે આપ્યો આદેશ
કર્ણાટક હાઈકોર્ટે બુધવારે એપ આધારિત રાઈડ-હેલિંગ સેવાઓને બાઇક ટેક્સી સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાઇક ટેક્સી સેવાઓને તેમની કામગીરી સંપૂર્ણપણે બંધ કરવા માટે છ સપ્તાહનો સમય આપવામાં ...
સંભલની જામા મસ્જિદમાં રંગકામ નહીં કરી શકાય, ASIના રિપોર્ટ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો
સંભલ સ્થિત જામા મસ્જિદની માત્ર સાફ સફાઈ થશે. રંગકામ અને સમારકામ થઈ શકશે નહીં. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ ફોટોગ્રાફ સહિત રિપોર્ટ દાખલ કરી કહ્યું છે કે રંગકામની જરૂરિયાત નથી. જસ્ટિસ ર?...
સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત, SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, જાણો શું છે સમગ્ર મામલો
આધ્યાત્મિક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની ઈશા ફાઉડેશન આજકાલ ખુબ વિવાદોમાં આવ્યું છે. ફાઉડેશનને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પ...
શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઈકોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને ઝટકો, હિન્દુ પક્ષની અરજી પર સુનાવણી યથાવત
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં કાનુનીસ્તરે હિન્દુ પક્ષને મોટી જીત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટના ઓર્ડર 7 નિયમ-11ની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિ...
ભોજશાળાનો ASI સર્વે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, હિન્દુ પક્ષનો દાવો- દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી
મધ્ય પ્રદેશમાં આવેલા ધાર જિલ્લાની ભોજશાળાનો ભારતીય પુરાત્ત્વ સર્વેક્ષણનો (ASI) સર્વે રિપોર્ટ ઈન્દોર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, રિપોર્ટમાં ભોજશાળાના થાંભલા પર હ...
કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળીઃ 15 જુલાઈ સુનાવણી હાથ ધરાશે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકાર્યો છે. કેજરીવાલના જામીન રદ ક...
કેજરીવાલને ફરી ઝટકો: હાઇકોર્ટે લગાવી જામીન અરજી પર રોક, એક દિવસ અગાઉ જ મળ્યા હતા જામીન
દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટ?...
કોમી વૈમનસ્યનો કેસ : મૌલાના મુફ્તી સલમાનને પાસા પર સ્ટેનો HCનો ઈનકાર
ભડકાઉ ભાષણો અને કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રકરણમાં પાસા હેઠળ જેલમાં ધકેલાયેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીના પાસાના હુકમ સામે સ્ટે આપવાનો હાઈકોર્ટની ખંડપીઠે ઈનકાર કર્યો હતો. થોડા સમય પહેલાં જ...