અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર, કારણ રસપ્રદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલાની મૂર્તિના અભિષેકના કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં ભાગ લેશે. PM મોદી બપોરે લગભગ 12.30 વાગ્યે રામ લ?...
અદાણીએ એલોન મસ્કને પણ આપી ધોબી પછાડ! દર મિનિટે 48 કરોડની કમાણી, અંબાણીને જોખમ?
જ્યારે અદાણી ગ્રુપ માટે વર્ષની શરૂઆત સૌથી ખરાબ રહી હતી, ત્યારે વર્ષનો અંત તેમના માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણીના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણીની કંપનીની કમાણ...
યુવાનોની મહેનતથી 5Gથી 6G તરફ આગળ વધી રહ્યો છે દેશ, ગાંધીનગરની સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
ગુજરાતના ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે અનેક મોટા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ધર્મેન...
શરીરની અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કાચી હળદર, જાણો શું થાય છે ફાયદા
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કાચી હળદર ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કાચી હળદર સેવન કરવા માટે પહેલા તેને પીસી લો.પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો.તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.જો તમે આ પ?...
હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ, જાણો ક્યાં સુધીમાં મિશનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ?
ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશ?...
દિલ્હી જળ બોર્ડ કેસમાં અગાઉની કોંગ્રેસ સરકારની તપાસ થશે : કેજરીવાલ
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હ?...
ડીપફેક મામલે સરકાર આકરા મુડમાં, અપનાવશે ઝીરો ટોલરન્સ નીતિ, સોશિયલ મીડિયા કંપનીઓ પર થશે કડક કાર્યવાહી
સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈ પણ ફોટો, વીડિયો કે સમાચાર વાયુ વેગે એકબીજા પાસે પ્રસરી જાય છે. લોકો તે કન્ટેન્ટને યોગ્ય રીતે ચેક પણ કરતા નથી કે તેમાં બતાવેલી હકીકત સાચી છે કે ખોટી? હાલમાં ડીપ...
વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા, જુઓ લિસ્ટ
દેશમાં 5 રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીના પરિણામ બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વન?...
અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ
અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ?...
‘ભારત તરફથી તપાસની રાહ જોઈશું’, ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર બોલ્યું અમેરિકા
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂની હત્યાનું ષડયંત્ર મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપો વચ્ચે અમેરિકાએ આ મામલે ફરી નિવેદન આપ્યુ છે. અમેરિકી સરકારે કહ્યું કે, તે પન્નૂની હત્યાના ષડયંત્ર...