ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા
આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી...
તાજેતરના ત્રિપક્ષીય હિંસાકાંડ : જબલપુર, બાગલકોટ અને હૈદરાબાદમાં હિંદુ તહેવારો દરમિયાન હિંસાની ઘટનાઓ
મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં હિંદુ તહેવારો અને શોભાયાત્રાઓ દરમિયાન તાજેતરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ફેબ્રુઆરી 2026માં જબલપુરના સિંહોરા, કર્ણાટકના બાગલકોટ અને હૈદરાબ?...
દિલ્હી સીએમ રેખા ગુપ્તાએ હિંદુ તહેવારો પર લંબાવી લાઉડસ્પીકર માટેની સમયમર્યાદા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હિંદુ ઉત્સવોને વધુ સક્રિય અને ભવ્ય બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે, હિંદુ ઉત્સવો દરમિયાન લાઉડસ્પીકર વગાડવાની મર્યાદા રાત્રે ...
જુમ્મા પર હવે બિહારની શાળાઓ રહેશે બંધ!: નીતીશ સરકારે હિંદુ તહેવારોની રજા ઘટાડી, ઈદ-મોહરમની વધારી; ભાજપે ગણાવ્યું- ઈસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર
ગત વર્ષે બિહારની 500થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે સાપ્તાહિક રજા શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કોઈ સત્તાવાર આદેશ વિના થઈ રહ્યું હતું. પરંતુ હવે બિહારન?...