હિન્દુ ધર્મમાં શિશુઓનો અગ્નિસંસ્કાર કેમ નથી કરવામાં આવતો ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કા?...
ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન ? કોણ છે મહાદેવના આરાધ્ય ?
ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. ભગવાને દેવાના દેવ કહેવામાં આવે છે.જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થા?...
દ્રારકા ખાતે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામા આવશે
દ્વારકા શહેરમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્થાપિત કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 138 કરોડ છે, અને તેમાં વ્યૂઈંગ ગેલેરી પણ...
સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ બની કમલા,આ ગોત્ર મેળવ્યું; આજે મહાકુંભ પહોંચશે
એપલના સ્વર્ગસ્થ સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ પણ હિન્દુ ધર્મની સૌથી મોટી ઘટનાઓમાંના એક પ્રયાગરાજ મહાકુંભમાં હાજરી આપશે. તે આજે 13મી જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. તેને હિન્?...
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા 51 પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઇ
ખેડા જિલ્લાના ઠાસરા પાસે આવેલ વિશ્રામપુરા ગામ ખાતે તારીખ 04 જાન્યુઆરી 2025ના રોજ ખૂબ મોટો સનાતની આદિવાસી લોકમેળો યોજાયો. બીજા દિવસે તારીખ 05 જાન્યુઆરી 2025 ને રવિવાર સવારે 10:00 કલાકે વિશ્વ હિન્દુ પરિ...
એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ? ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જાણો
હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એકાદશી મહિનામાં બે વાર આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એ?...
મહા કુંભ મેળો ક્યારે શરૂ થશે? તૈયારીઓનો વીડિયો સામે આવ્યો; જાણો તારીખ અને સ્નાનની તિથિ
હિંદુ ધર્મમાં કુંભા મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે આગામી વર્ષ એટલે કે 2025માં મહા કુંભ મેળાનું આયોજન થવાનું છે. જણાવી દઈએ કે, દર 3 વર્ષે કુંભ મેળો, દર 6 વર્ષે અર્ધકુંભ મેળો અને દર 12 વર્ષે મહા કુંભ મે...
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટ...
બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠથી માં કાલીના ચાંદીના મુગટની ચોરી, પીએમ મોદીએ ધરી હતી ભેટ
બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનું મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના ?...
નવસારી જીલ્લામા જીવદયા પ્રેમી ઓ દ્વારા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું
નવસારી ના ગૌ રક્ષકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ભારતીય નસલની ગાયોને રાજમાતા તેમજ ભારતદેશમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામ જોગ આવેદ...