પ્રધાનમંત્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિચારને ગુજરાતના મ્યુઝિયમ્સ આપી રહ્યા છે નવી ઓળખ
દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ના અવસરે ગુજરાત તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. મ્યુઝ...
PM મોદીના પ્રવાસ દરમિયાન ભારતને મળ્યું સાંસ્કૃતિક ગૌરવ : 300 વર્ષ બાદ ભારતને પરત મળ્યા ચોલ યુગના તામ્રપત્રો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસ દરમિયાન ભારતને તેની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નેધરલેન્ડ્સ સરકારે ચોલ રાજવંશ સાથે સંબંધિત ઐતિહાસિક તામ્રપત?...