‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
માનવાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા, અને ભારતની શરણાર્થી નીતિ વચ્ચે ટકરાવ જોવા મળે છે. સુપ્રીમ કોર્ટે ખાસ કરીને કડક ટિપ્પણીઓ કરીને આ મામલાને એક સ્પષ્ટ સંદેશ સાથે પૂર્ણ કર્યો છે. મૂળ મુદ્દો શું છે...
બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ભંગ નાં વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા મૈન રેલી કાઢી કલેકટર ને આવેદન પત્ર આપ્યું
તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરીકો સાથે અમાનવીય અત્યાચાર , હત્યા અને આગચાપી જેવા બનાવો , મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વિગેરે ઘટનાઓ પ્રકશમાં આવેલ છે જેને લઈને ભા?...
માનવાધિકાર અમારી લોકશાહીના સિધ્ધાંતોનો અતૂટ હિસ્સો છેઃ વિદેશ મંત્રી જયશંકરે યુએનની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલને સંબોધન કર્યુ
સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં યુએનની માનવાધિકાર પરિષદનો સોમવારથી પ્રારંભ થયો છે. હ્યુમન રાઈટ કાઉન્સિલનુ આ 55મુ સત્ર છે અને તે અત્યાર સુધીનુ સૌથી લાંબુ સત્ર હશે તેમજ એપ્રિલ સુધી ચાલશે. ભારત વત?...