છત્તીસગઢ IED બ્લાસ્ટ : કાંકેર-નારાયણપુર સરહદે DRGના 3 જવાન શહીદ, એક ઘાયલ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટો ઝટકો લાગ્યો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગા?...