દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: IMDનું એલર્ટ, 18 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ, 4 જૂને કેરળમાં મોનસૂન પ્રવેશની શક્યતા
દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી પાંચ દિવસ માટે દિલ્હી-NCR સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની ...
ઉત્તર પ્રદેશમાં પ્રકૃતિનો પ્રહાર : વાવાઝોડું-વીજળીથી 18નાં મોત, યોગી આદિત્યનાથએ વ્યક્ત કર્યું શોક
ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થય?...