બાબા બર્ફાનીના ભક્તો માટે મહત્વના સમાચાર, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ
અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર યાત્રા છે. તેનું ઘણું મહત્વ છે. અમરનાથ યાત્રા વર્ષમાં ફક્ત થોડા મહિના માટે જ થાય છે. પવિત્ર અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલે છે. જો આપણે ગયા વર્ષની વા?...
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આ દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડશે
નવા પાસપોર્ટ કે પાસપોર્ટ રિન્યૂ માટે અરજી કરવાનું વિચારી રહ્યા હોય તેવા લોકો માટે આ મહત્ત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટની અરજી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી હવે દસ્તાવે?...
મહારાષ્ટ્ર જતા લોકો માટે જરૂરી સમાચાર, FASTagને લઈને કેબિનેટનો મોટો નિર્ણય
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની કેબિનેટે 1 એપ્રિલ, 2025થી તમામ વાહનો માટે FASTag ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું રાજ્યમાં ટોલ પેમેન્ટ સિસ્ટમને ડિજિટલ બનાવ?...