ઈમરાન ખાનના જેલમાં મોતનો પાકિસ્તાની પત્રકારનો દાવો, પરિવાર અને PTI નેતાઓને મુલાકાત ન મળતાં રહસ્ય ઘેરાયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના મોત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક પત્રકારોના દાવાઓ બાદ પાકિસ્તાનના રાજકારણમાં ફરી હલચલ મચી છે. જોકે 12 ઑગસ્?...