લાલ કિલ્લા પરથી PM મોદીનો હુંકાર,આ નવું ભારત છે, ન તો અટકશે, ન થાકશે, ન હારશે
ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે સમગ્ર દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર સમગ્ર દેશ દેશભક્તિથી રંગાઈ ગયો છે. ભારત દેશે આ 76 વર્ષમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કર...
સ્વતંત્રતા દિનની ઊજવણી : નર્સ, ખેડૂતો, માછીમારો વડાપ્રધાનના વિશેષ મહેમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઑગસ્ટને આઝાદી દિને લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી વિશેષ અતિથિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં અંદાજે ૧૮૦૦ લોકોને આમંત...
77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને સંબોધશે; જાણો કયા સમયે થશે ટેલિકાસ્ટ
સ્વતંત્રતા દિવસ પહેલા દેશ ત્રિરંગાના રંગમાં રંગાઈ ગયો છે. આઝાદીના ગીતો ગુંજી રહ્યા છે ત્યારે લોકોમાં દેશ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 77માં સ?...
અમેરિકામાં ભારતનો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાઈ શકે, સંસદમાં પ્રસ્તાવ રજૂ.
ભારતનો સ્વતંત્રતા દિવસ ટૂંક સમયમાં અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસની તરીકે ઉજવણી કરવામાં આવી શકે છે. સાંસદ શ્રી થાનેદારની આગેવાની હેઠળના ભારતીય-અમેરિકન સાંસદોના એક જૂથે US સંસદના નીચલા ગૃહ પ્...