ઈઝરાયેલ-ઈરાન તણાવ વચ્ચે UAEના પૂર્વ રાજદૂતનું નિવેદન, PM મોદીનો એક ફોન કોલ પણ સંઘર્ષ અટકાવી શકે
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ જેવી પરિસ્થિતિ વચ્ચે United Arab Emirates (UAE)ના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વડા પ્રધાન નરેન્દ્ર મો?...
ભારત પેક્સ સિલિકા એલાયન્સમાં જોડાયું, AI અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે વૈશ્વિક સહયોગ મજબૂત બનાવશે
ભારતે શુક્રવારે, 20 ફેબ્રુઆરી 2026, અમેરિકાના નેતૃત્વ હેઠળ ચાલતી વૈશ્વિક ટેક એલાયન્સ પેક્સ સિલિકામાં જોડાણ કર્યું. આ મહત્વપૂર્ણ જાહેરાત યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર અને ભારતના અશ્વિની વૈષ્ણવની...
ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે
ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તા?...
નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની તાજેતરની ભારત મુલાકાત બાદ દક્ષિણ એશિયાના રાજકીય અને વ્યૂહાત્મક સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આ મુલાકાત પછ...
માત્ર 2 કલાકની ભારત મુલાકાતે UAE પ્રમુખ, દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને સોમવારે માત્ર બે કલાકની ટૂંકી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ ભારત મુલાકાત કરી, જેને લઈને રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ખાસ ...
ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ
હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત...
23 લાખમાં ગોલ્ડન વિઝાની હાલ કોઇ યોજના નથી : યુએઇ
વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતાં ઘણા લોકો માટે રસનો વિષય બનેલા યુએઇના ગોલ્ડન વિઝા સંબંધિત અહેવાલો વિશે હવે સ્પષ્ટતા આવી છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામ?...
શું છે Bharat Mart પ્રોજેક્ટ? જેનો UAEમાં શિલાન્યાસ થતાં જ ચીન ટેન્શનમાં આવી ગયું!
PM મોદી તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ સાથે દુબઈના જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનમાં 'ભારત માર્ટ'નો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણ?...