ભારત-કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરશે? એક વર્ષ બાદ બંને દેશોના વિદેશ મંત્રીએ કર્યો સંવાદ
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા બે વર્ષોથી સંબંધોમાં પડેલી તિરાડ હવે દૂર થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સંકેત આપ્યો છે. તેમણે બંને દેશો ટૂંકસમયમાં પોતાના સંબંધોમાં ...
શું અમેરિકાની જેમ હવે કેનેડા પણ ગેરકાયદે ભારતીયોનો કરશે દેશ નિકાલ? જાણો વિગત
કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ?...
સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા
ભારત અને કેનેડા વચ્ચે હાલ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનરને રોકવાના સમાચાર આવી રહ્યા છે. આ ઘટના બ્રિટનમ...