PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ...
રશિયા-વેનેઝુએલા ઓઈલ મુદ્દે ભારતનો સ્પષ્ટ સ્ટેન્ડ, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારત સરકારે કડક અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જ?...