‘પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત…’ ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર
પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આ?...
ભારત-પાક. તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025ને લઈને આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન 18 ને અધવચ્ચેથી જ સ્થગિત કરી દેવાઈ છે. આજથી હવે આગામી તમામ મેચો રદ કરાઇ છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની...
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ, રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બેઠક શરૂ થઇ ચૂકી છે જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા ક?...
પાકિસ્તાની કલાકારો અને ખેલાડીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી:CM ફડણવીસ, શરૂ કરાઈ પાકિસ્તાનીઓને બહાર કાઢવાની તૈયારીઓ
પહેલગામ (Pahalgam) આતંકવાદી હુમલા (Terrorist attacks) બાદ, ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે અને તેમને 27 એપ્રિલ પહેલા ભારત છોડીને પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પછી, કેન્દ્રીય...
‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
વધુ એક યુદ્ધ શરૂ! પાકિસ્તાનની એરસ્ટ્રાઇકમાં 46 લોકોના મોત, અફઘાનિસ્તાને કહ્યું- ‘જવાબી કાર્યવાહી કરીશું’
વિશ્વમાં વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાને મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાની તાલિબાનના શંકાસ્પદ ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્?...
બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6Aની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે 6A એવા લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતા ન?...
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય ?...
આપણા પડોશીઓ ચંદ્ર પર પહોંચ્યા અને અમે હજુ સુધી જમીન પરથી ઉતરી શક્યા નથી : નવાઝ શરીફ
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. દરરોજ કોઈને કોઈ દેશ અથવા બીજા દેશ તરફ મદદનો હાથ લંબાવવામાં આવે છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્ય...
અરિહા શાહ કેસમાં જર્મન રાજદૂતને ભારત સરકારનું સમન્સ, MAHના પ્રવક્તાએ કહ્યું- વહેલી તકે ભારત પરત મોકલો.
છેલ્લા બે વર્ષથી જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી ગુજરાત મૂળની અરિહા શાહના કેસને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે અરિહા શાહ કેસમાં આ અઠવાડિયે જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન સમ?...