‘ઓપરેશન સિંદૂર’માં ભારતનો પ્રચંડ પ્રહાર : 9 આતંકી ઠેકાણા, 13 જેટ અને 11 એરફિલ્ડને નિશાન બનાવી પાકિસ્તાનને ઝુકાવ્યું
ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના સૈન્ય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. રાજીવ ઘાઈ, અવધેશ ભારતી અને એ.એન. પ્રમોદએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ઓપરેશન આત...