બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
જમ્મુના અખનૂર વિસ્તારની સામે પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લામાં પાકિસ્તાન સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવેલા ગોળીબાર બાદ એક આતંકવાદી લોન્ચપેડને 'સંપૂર્ણપણે નષ્ટ' કરી દીધું હતું. આ માહિ?...
અટારી-વાઘા બોર્ડર પર ફરીથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની, સામાન્ય લોકો થઇ શકશે સામેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયા બાદ સરહદ પર તણાવ ઓછો થયો છે. જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંગળવારથી પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ફરી એકવાર બીટિંગ રીટ્રીટ સમા?...
‘આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ…’, આવનારી તારીખ 18મેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો, પરંતુ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા નિવેદનોને લીધે વાતાવરણ ફરીથી ગરમાઈ ગયું છે. પાકિસ્તાન સંસદમાં સાંસદોએ ભારત તરફથી નવા હુમલાની આશ?...
‘બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા’, ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય
ભારતમાં અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવના પરિપ્રેક્ષ્યમાં હવે શાંતિના સંકેતો દેખાઈ રહ્યા છે. અહીં ઓપરેશન સિંદૂર પછીના તાજા વિકાસોની મુખ્ય બિંદુઓ છે: ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિર?...
આજે રાજકોટ સહિત આ 5 શહેરની ફ્લાઈટ્સ રદ, ઇન્ડિગોની મુસાફરો માટે એડવાઇઝરી જાહેર
પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું 'ઓપરેશન સિંદૂર' મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના ...
‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો
ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, "પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્?...
યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. https://twitter.com/realDonaldTrump/s...
બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહે?...
દુશ્મન દેશની અફવાઓને ભારતે ફગાવી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, ‘દાવા તદ્દન ખોટા’
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સતત ચોથા દિવસે પણ સરહદ પર તણાવ ચરમ પર છે, યુદ્ધ જેવી સ્થિતિ છે. પાકિસ્તાને રાજસ્થાનથી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સુધીની સરહદો પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતી...
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે આપી સત્તા
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટક?...