ભારતીય ટપાલ વિભાગ શરૂ કરશે ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા, પાર્સલની આગામી દિવસે ડિલિવરીની ખાતરી
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપવા માટે નવી ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ સેવા અંતર્ગત પાર્સલ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોની આગામી દિવસે ડિલિવ?...
શું છે NPS વાત્સલ્ય યોજના? કોણ લઈ શકે તેનો લાભ, બાળકોના ભવિષ્ય માટે બેસ્ટ
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 દરમિયાન એનપીએસ વાત્સલ્ય સ્કીમ શરૂ કરી હતી, જેને યુવાનો માટેની પેન્શન સ્કીમ પણ કહી શકાય છે. આમાં માતાપિતા બાળકોના નામે એનપીએસ વાત્સલ્ય ખાતું ખોલાવી શકે ?...