ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ
જાન્યુઆરી 2022માં થયેલી હિંદુ યુવાન કિશન ભરવાડ હત્યા કેસની ટ્રાયલ હાલમાં કોર્ટમાં ચાલુ છે અને આ કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના નાયબ મ?...