BCCIનો મોટો નિર્ણય : સૂર્યકુમાર યાદવ કૅપ્ટન પદેથી હટ્યા, શ્રેયસ અય્યર બન્યા ભારતના નવા T20 કૅપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મેન્સ સિલેક્શન કમિટીએ મુંબઈ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત સા?...
ઈંગ્લેન્ડમાં છવાયો ગુજરાતનો ખેલાડી, 8 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રન ફટકાર્યા
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે રમાયેલી વનડે શ્રેણીની મેચમાં 231 રનથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જેમાં જીતના કેન્દ્રબિંદુમાં રહ્યા ગુજરાતના યુવા વિકેટકીપર-બેટ્સમેન હરવં?...
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં કરી કમાલ, ચકનાચૂર કર્યો સનથ જયસૂર્યાનો રેકોર્ડ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા હીરો રહ્યો હતો. જો કે કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારી હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાની બેટિંગને ઓછી આંકવી જોઈએ નહ?...