ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ
પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું...
અહીં જાતિ-જાતિના ભેદો અદૃશ્ય થાય છે, સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ભુંસાઇ જાય છે, પ્રયાગરાજમાં બોલ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન કરીને મહાકુંભનું વિધિવત ઉદ્ઘાટન કર્યુ.. આ પ્રસંગે તેમણે રૂ. 5500 કરોડના મહાકુંભની 167 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું . ડિજિટલ મહા કુંભને પ?...
ISRO ને મળી મોટી સફળતા, હવે અંતરિક્ષમાં માનવ મોકલવાનું ભારત માટે બનશે સરળ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ભારતમાંથી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યું છે. તાજેતરમાં, સરકારે આ માટે મિશન 2040 પણ તૈયાર કર્યું છે, જ્યારે ગગનયાનની મદદથી...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત…
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે (13 ડિસેમ્બર, 2024) લોકસભામાં કહ્યું કે ભારત અન્ય પડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ અમે આતંકવાદ મુક્ત પાડોશી ઈચ્છીએ છીએ. જયશંકરે આ ?...
‘આપણું બંધારણ કોઈ એક પાર્ટીની દેન નથી..’ લોકસભામાં સંવિધાન ચર્ચા પર બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ
સંસદના શિયાળુ સત્રનો આજે 14મો દિવસ છે. આગામી બે દિવસ લોકસભા માટે ખૂબ મહત્વના રહેવાના છે. કારણ કે 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ તરફ રાજ્યસભા ?...
કાનપુર : પહેલાથી વિવાહિત ACP એ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુરના એડિશનલ પોલીસ કમિશનર (એસીપી) મોહસિન ખાન ગુનાહિત કેસમાં ગંભીર રીતે ફસાયેલા છે. ઉત્તર પ્રદેશ ટેરિટોરિયલ પોલીસ સર્વિસમાં ડીએસપી રેન્કના અધિકારી મોહસિન ખાન પર એક રિસર્ચ સ્કોલર દ્વારા ?...
સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
દેશના સંસદ ભવન (Parliament House) પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન (PM) અને ઉપરાષ્ટ્રપતિ (Vice President) સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નર?...
RBI ગવર્નરને સીધો મેઇલ કરી બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ મચી
દેશભરમાં ધમકીભર્યા કોલ અને ઈમેઇલનો સિલસિલો અટકી જ રહ્યો નથી. એરલાઇન્સ અને સ્કૂલો બાદ હવે સીધી આરબીઆઈને ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે. આ ઈમેલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરના ઈમેલ પર મોકલવામા...
TRAI નો મેસેજ ટ્રેસિબિલિટીનો નિયમ આજથી લાગુ, જુઓ મોબાઈલ યુઝર પર તેની શું અસર થશે?
ટ્રાઈનો મેસેજ ટ્રેસિબિલિટી નિયમ આખરે આજથી અમલમાં આવ્યો છે. દેશના 120 કરોડ મોબાઈલ યુઝર્સને આનો મોટો ફાયદો થવાનો છે. ટેલિકોમ રેગ્યુલેટરે SMS દ્વારા છેતરપિંડી રોકવા માટે આ નિયમની ભલામણ કરી હતી. પહ?...
પાકિસ્તાન પોલીસમાં પ્રથમ હિંદુ બન્યા અધિકારી! જાણો રાજેન્દ્ર મેઘવારની સ્ટોરી…
રાજેન્દ્ર મેઘવારને પાકિસ્તાન પોલીસ સર્વિસમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસમાં અધિકારી બનનાર તે પ્રથમ હિન્દુ છે. તેમની આ પદ પર નિયુક્તિ બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન પોલીસ?...