મણિપુર મુદે INDIAનો ‘બ્લેક પ્રોટેસ્ટ’, અવિશ્વાસ પ્રસ્તાવ પૂર્વે સરકારને ઘેરવા તૈયાર, મહત્વની બેઠક યાજાઈ
સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠ?...
દુનિયાના 50% લોકો પર ડેન્ગ્યૂનું જોખમ, ભારતમાં દરરોજ સરેરાશ 600 કેસ, WHOએ ઉચ્ચારી ચેતવણી
દુનિયાની 50% વસતી પર ડેન્ગ્યૂનું જોખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે. વિશ્વ...
ભારતનો મોટો નિર્ણય, અગ્નિવીર સ્કીમ હેઠળ નેપાળઓની સેનામાં ભરતી નહીં કરાય.
નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે પણ ભારતની અગ્નિવીર સ્કીમનો નેપાળ વિરોધ કરી રહ્યુ હતુ અને તેવામાં ભારતે આ નિર્ણય લીધા બાદ નેપાળમાં હલચલ મચવી સ્વાભાવિક છે. ...
PM મોદી વિપક્ષ પર ફરી વળ્યાં, કહ્યું- ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ ‘INDIA’
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિ?...
ત્રણ ખાલિસ્તાનીઓનો વિદેશમાં રહી ભારતમાં આતંકી નેટવર્કનો કારસો.
એનઆઇએ દ્વારા ખાલિસ્તાનીઓના આતંકવાદી મોડયૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એનઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનો બીકેઆઇ અને કેટીએફના ત્રણ ઉગ્રવાદીઓને ?...
ભારતે ચોખાની નિકાસ બંધ કરતા અમેરિકામાં હાહાકાર દુકાનોમાં ચોખાની લૂંટફાટ.
ભારત દુનિયાના ૧૪૦ દેશોમાં ચોખાની નિકાસ કરે છે. વાસ્તવમાં દુનિયામાં ચોખાની કુલ નિકાસમાં ભારતનો ૪૦ ટકા હિસ્સો છે. ૨૦૨૨માં ભારતે ૫૫.૪ મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી. જે દુનિયાના ચોખાના ...
ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુક્યો, અમેરિકામાં ચોખાનો સ્ટોક કરવા ભારતીયોની પડાપડી, વિડિયો વાયરલ
ભારત સરકારે બાસમતી સિવાયના તમામ પ્રકારના ચોખાની નિકાસ પર બેન મુકી દીધો છે અને તેની અસર અમેરિકામાં દેખાઈ રહી છે. પ્રતિબંધની જાણકારી મળ્યા બાદ હવે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોએ ચોખાની સંઘરા...
અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવા માટે હોટલના બદલે હોસ્પિટલમાં રોકાણ કરવાનો નવો ટ્રેન્ડ
15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે, એ અગાઉ બહારથી આવતા ક્રિકેટરસિયાઓએ અમદાવાદની હોટલોમાં એડવાન્સ રૂમ બુકિંગ કરાવી લીધાં છે. ઘણી હોટલોએ તો 14 અન...
સત્તામાં જીતની હેટ્રીક માટે નરેન્દ્ર મોદીનો પોઈન્ટ 10 નો માસ્ટર પ્લાન, સરકાર, સંગઠન અને ગઠબંધનને આ રીતે પાર પડાશે
આગામી લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક ફટકારવા માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સતત ત્રીજી વખત દેશની સત્તા કબજે કરવાના લક્ષ્યમાં રહેલી ભાજપ આ દિવસોમાં ત્રણ મોરચે કામ કરી રહી છે. સરકારથ?...
સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે ભારત-જાપાન વચ્ચે ડીલ, જાપાનની ચિપ કંપનીઓ દેશમાં આવવા તૈયાર
દેશમાં સેમિકન્ડક્ટર ચિપ્સ લાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ એપિસોડમાં જાપાને ભારત સાથે કરાર કર્યો છે. ટૂંક સમયમાં જાપાનીઝ ચિપ કંપનીઓ પણ સેમીકન્ડક્ટર ચિપ ઉત્પાદનને મજબૂત કરવા ભારત આવશ...