કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં કરેલી આ સ્પષ્ટતા કોરોનાની રસી પર ઊઠેલા સવાલોને દૂર કરવાનો પ્રયત્ન છે. ICMRના અભ્યાસના આધાર પર તેઓએ જણાવ્યું કે રસીકરણ અને હ્રદય રોગ સ...
‘દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ નહીં મંદિર હતું…’, 48 વર્ષ જૂના વિવાદમાં મહારાષ્ટ્ર કોર્ટનું ફરમાન
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી ?...
‘મહાસાગરથી પણ ઊંડી છે ભારત-રશિયાની મિત્રતા…’, પુતિન સાથે મુલાકાત બાદ બોલ્યા રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય આયોગ (IRIGC-M&MTC)ના 21માં સત્રના અવસરે માસ્કોમાં રશિયન સંઘના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. રક્ષા મંત્રીએ ...
આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ, જાણો ભારતના નાગરિકને બંધારણથી કયા કયા હક્ક મળે છે?
દર વર્ષે 10 ડિસેમ્બરે આખી દુનિયામાં માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે મહત્વ[પૂર્ણ છે કારણ કે આ દિવસે 1948માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માનવ અધિકારની સાર્વભૌમિક ઘોષણા અપનાવી હતી. આ...
સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને...
વિદેશી રોકાણકારો માટે ભારત વૈશ્વિક સ્તરે બન્યું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, આંકડો 85 લાખ કરોડને પાર
ભારતીય અર્થવ્યવસ્થા પર દુનિયાનો ભરોસો વધતો જાય છે. વર્ષ 2000 પછી ખાસ કરીને વિદેશી રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. કોવિડ પછીના 2 વર્ષને બાદ કરી તો પ્રત્યક્ષ વિદેશી નિવેશ (FDI) ના મામલામાં ભારતની જોળી ભ?...
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું ક?...
તેલંગાણામાં 5.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, હૈદરાબાદ સુધી અસર દેખાઈ, લોકો ફફડી ઊઠ્યા
આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી ...
નડિયાદ ખાતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ
નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન?...
ખેલ મહાકુંભ ૩.૦ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરીપત્ર અનુસાર, ખેલ મહાકુંભ ૩.૦ માટેની વિવિધ રમતો માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૫ ડિસેમ્બર, થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ખેલ મહા...