મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બસ અને બોલેરો એકબીજા સાથે અથડાઈ; 5ના મોત, 20થી વધુ ઘાયલ
મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણા જિલ્લામાં આજે સવારે એટલે કે 2 એપ્રિલ, બુધવારના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર થયો હતો. આ અકસ્માતમાં બે ?...
આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો...
પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાનો ?...
બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
ભારતમાં 6G ની તૈયારીઓ શરૂ, કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું ક્યારે લૉન્ચ થશે સર્વિસ
ટેકનોલૉજીમાં સતત અપડેટ આવતુ રહે છે, દુનિયાભરમાં ઇન્ટરનેટની દુનિયા સૌથી વધુ ઝડપથી ડેવલપ કરી રહી છે, આ કડીમાં 5G પછી હવે ભારતમાં 6G સેવાની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે વિશ્વભરના ઘણા દેશો હજુ સુધી 5G ...
અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? સુનીતા વિલિયમ્સનો આ જવાબ તમારા હૃદયને સ્પર્શી જશે
ભારતીય મૂળનાં અને અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરે અંતરીક્ષ માંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુનિતા વિલિયમ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર?...
જ્યાં સેવા ત્યાં સંઘના સ્વયંસેવકો.. RSS એ ભારતની અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સેવા છે ત્યાં સ્વયંસેવકો છે. સેવા મૂલ્યો અને સાધના સ્વયંસેવ?...
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તૈનાત
જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છ?...
ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વિટર' ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને 'X' કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ?...
મ્યાનમારમાં તબાહી વચ્ચે, ભારતે મદદનો હાથ લંબાવ્યો, 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર (Myanmar) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) માં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના (IAF) C-130J ...