આજથી PM મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ગરીબોને ફ્લેટ, મેટ્રૉ-હાઇવે, સમજો રેલીઓનો રાજકીય અર્થ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ શરૂઆત મહત્વપૂર્ણ છે, જેમાં વિકાસના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. PM મોદી 3 જાન્યુઆરીએ આ રેલીના માધ્યમથી માત્?...
DUની નવી કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવી શકે છે, PM મોદી શિલાન્યાસ કરે તેવી શક્યતા
PM નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી (2025)ના રોજ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના બે નવા કેમ્પસ અને વીર સાવરકરના નામે એક કોલેજનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે. યુનિવર્સિટીના સૂત્રોએ આ ?...
ISRO આજે અંતરિક્ષમાં કરશે મોટો ‘ધમાકો’, 3 દેશ પછી ભારત પાસે હશે આ ટેકનોલોજી, જાણો કેમ છે આ મિશન ‘ખાસ’
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સોમવારે (આજે) રાત્રે 9:58 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી PSLV-C60 રોકેટનો ઉપયોગ કરીને બે ઉપગ્રહો લોન્ચ કરશે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ?...
ભારત દેશ અને એની સંસ્કૃતિનું રક્ષણ સંસ્કૃત દ્વારા જ થઈ શકશે -પ.પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર)
નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર ૫. પૂ. જગતગુરા શ્રીજ્ઞાનદેવાચાર?...
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રા શરૂ, PM મોદી પણ સામેલ થશે
ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શ?...
શિક્ષણકાર્ય માટે રૂ. ૪ કરોડનું દાન આપતા ચરોતરના વીર ભામાશા રમેશભાઈ છોટાલાલ પટેલ
ભારતભૂમી ઉપર દાન અને શિક્ષણની પરંપરાઓ અનાદિ કાળથી ચાલી આવી છે. પ્રાચીન શાસ્ત્રોમાં દાનને શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે, અને શિક્ષણને આત્માનો ઉદ્ધાર ગણવામાં આવે છે. ભારતીય વિચારધારામાં, "?...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ
નાસાના સોલર પ્રોબ પાર્કરે ઈતિહાસ રચ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સીનું આ સ્પેસક્રાફ્ટ સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. માનવી દ્વારા નિર્મિત પ્રથમ સ્પેસક્રાફ્ટ સૂર્યની આટલી નજીક પહોંચ્યું...
‘મેં વો દિન નહીં ભૂલતા, જબ ઉન્હોંને…’, 100મી જન્મજયંતિ પર PM મોદીએ કર્યા અટલજીને યાદ, લખ્યો લાંબો આર્ટિકલ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે એટલે કે 25મી ડિસેમ્બરે 100મો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમની કવિતાઓની પંક્તિઓ યાદ કરી. PM મોદીએ લખ્ય?...
ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં : જયશંકર
વીટો પાવરના ઉપયોગને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે અને તેના ઉપયોગને લઈને દબાણ બનાવવા માટે ઘણા દેશો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈપણ દેશનું ...