વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું
171 ના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું. ધર્મની કોલમમાં હિન્દુ લખનાર 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મો...
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ
અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉ...
નેશનલ લેવલે કલાઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે – કુ.હેન્વી પટેલ
એન.સી.ઈ.આર.ટી,નવી દિલ્હી પ્રેરિત અને સમગ્ર શિક્ષા,ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવ-૨૦૨૪ નું ગાંધીનગર ખાતે તા- ૨૧/૧૧/૨૦૨૪ નાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ઝોન લે?...
થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે
ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના ક?...
તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ 23 : બારડોલી લોક સભાના સાંસદ અને પ્રભુભાઈ વસાવા દ્ધારા પિતૃઓના મોક્ષાર્થ ભાગવત કથાનું આયોજન કરાયું
સૂરત જિલ્લાના માંડવીના તાપી મૈયા ના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ના પરિવાર જનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરાયો. આજરોજ સા?...
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ ?...
બાળકોના વિકાસ તરફ એક પગલું
વિદ્યાનગર-આણંદ, જે શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે. જેમાં ખાડો વિસ્તાર, બોરસદ ચોકડી ખાતે છેલ્લા દોઢ વર્ષથી “નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ” અને “ત્રિનેત્ર ફાઉન્ડેશન, ગીર સોમનાથ” દ્વારા “બાળકોન...
મોહન ભાગવતે હૈદરાબાદમાં લોકમંથન ૨૦૨૪માં સંબોધન કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હૈદરાબાદમાં યોજાયેલ લોકમંથન 2024માં ભારતીય સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને મૂલ્યપ્રણાલીઓ પર ભાર મૂક્યો. આ અવસર પર તેમણે દેશના ઇતિહાસ, વૈજ્ઞાન...
ગર્લ્સ બટાલિયન એન.સી.સી, આણંદ દ્વારા વાર્ષિક તાલીમ શિબિરનું થામણા માં આયોજન કરાયું
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વાર્ષિક પ્રશિક્ષણ શિબિર - ૪૧૪ માં આર્મી વિંગનાં કેડેટ વિવિધ પ્રતિયોગિતામાં થામણા ખાતે ભાગ લેશે.વેપન ટ્રેનિંગ, કારકિર્દી વિકાસ, વ્યક્તિત્વ વિકા?...