‘અમારી મીટિંગનો અર્થ છે એક ઔર એક 11…’, ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ આ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારા ?...
ફ્રાન્સ ભારત પાસેથી ખરીદશે પિનાકા રૉકેટ લૉન્ચર, પરમાણુ ઉર્જા સહિતના મુદ્દે વડાપ્રધાન મોદી અને મૈક્રોં વચ્ચે થઈ વાતચીત
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાની વાત કહી હતી. બંને ન...
ભારતનો AI યુગ, AI માં ઈન્ડિયાની મોટી છલાંગ, મોદી સરકારની નીતિઓ ભવિષ્યને બદલી રહી છે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની પાછળ વડા પ્રધાન મોદીની દૂરંદેશી નીતિઓ છે. પહેલીવાર સરકાર સીધા જ AI ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે. જે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અ...
તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( ના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ...
PMની પાઠશાળા: પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ બાળકોને આપી ટિપ્સ, શિક્ષકોને પણ કરી ટકોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્ય...
ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યાનું જણાવતાં કાર્યકર્તા મૂકેશ પંડિત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું, જેમાં ગ્રામવિકાસ અને આવતાં પરિવર્તનોની વાત સાથે સરપંચ તથા પત્રકાર તરીકેનાં અનુભવો વર્ણવ્યાં ?...
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદ?...
બજરંગદાસ બાપા બગદાણાનાં બાપા સીતારામ પરિવાર સુરત દ્વારા મહાકુંભમાં સેવાનો મહાયજ્ઞ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં રોજ બપોરે અને સાંજે ૭૦૦૦ થી ૮૦૦૦ મ...
રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી નજર ચુકવી દર દાગીના કાઢી ચોરી કરતી કુખ્યાત ગેંગને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ. તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ નડીયાદ ટાઉન પો.સ્ટ?...
નડિયાદ સ્ટેશન નજીક લવલી પાનની બાજુના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી, મોટી જાનહાનિ ટળી
ખેડા જિલ્લામાં નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી બાબરભાઈની બંધ ખંડેર ધર્મશાળામાં ગુરુવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને લીધે ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે બાદ સ્થાનિકોએ ફાયર બ્રિ?...