કુશીનગરમાં નકલી ચલણની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, SP નેતા રફી ખાન સહિત 10ની ધરપકડ
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનું આખું કારખાનું ઝડપાયું છે. કારખાનાની સાથે ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે સપા નેતા સહિત કુલ 10 મુસ્લિમ આરોપીઓને ઝડ?...
તિરુપતિ મંદિરમાં 4 કલાક ચાલ્યો ‘મહાશાંતિ યજ્ઞ’, રસોડામાં શુદ્ધિકરણ-ઘીની વ્યવસ્થા બદલાઈ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવાર?...
લાપતા લેડિઝની ઓસ્કારમાં એન્ટ્રી, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર 2025માં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. આ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આની જાહેરાત કરી છે. લાપતા લેડિઝ ફોરેન કેટેગરીમાં એવોર્ડ માટે ?...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલન?...
‘જ્યારે ભારત બોલે ત્યારે દુનિયા ધ્યાનથી સાંભળે છે’, ન્યૂયોર્કના મેગા શોમાં PM મોદીની 10 મોટી વાતો
પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં એમને ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા અને ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ અર્થતંત્ર, પર્...
ઈઝરાયેલના દુશ્મન દેશને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘર્ષ પર આપ્યું આશ્વાસન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે અને અહીં ક્વાડ સમિટમાં હાજરી આપ્યા બાદ પેલેસ્ટાઈન અને નેપાળના નેતાઓને મળ્યા છે. યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે વિશ્વભ...
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદમાં અમૂલની સ્પષ્ટતા ‘ક્યારેય પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’
તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)ના પ્રસાદને લઈને વિવાદ (Controversery) વધુ ઘેરો બની રહ્યો છે. મંદિરમાં અપાતા પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમૂલે શુક્રવારે સ્પષ?...
કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી આગામી...
સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્?...
નવમી વખત PM મોદી અમેરિકા રવાના, ક્વાડ અને યુએન મહાસભાની બેઠકોને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21મી સપ્ટેમ્બર) વહેલી સવારે અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે...