અંકિતા હત્યાકાંડમાં મોટો ચુકાદો, રિસોર્ટ માલિક સહિત 3 દોષી જાહેર, ‘એક્સ્ટ્રા સર્વિસ’ ન આપતાં કેનાલમાં ધકેલી
ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 3 આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે હવે આગામી સમયમાં 3...
POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદમાં સામેલ લોકોએ ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મો...
UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો રજીસ્ટ્રેશન કરતા હોય છે. હવે UPSCની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવું વધુ સરળ બન્યું છે. યુનિય?...
2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન, NIAએ કરી ધરપકડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મો...
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો
ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થા...
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
ટેસ્ટ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઈંગ્લન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. શુભમન ગિલને કેપ્ટન અને પંતને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં મુખ્ય પસંદગીકાર અજ...
પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય
પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ?...
‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આતંકવાદ સામ?...
અમેરિકાથી યુરોપ સુધી…, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન, જે 32 દેશોમાં ખોલશે પાકિસ્તાનની પોલ
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ સામે નવી રેખા દોરી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો ઢાંકપો ઉજાગર કરવાની યોજના પણ તૈયાર કરી છે, જેથી પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડે. સરક...
ભારતીય નૌકાદળ આજે એવા જહાજ મળશે,જે વિશ્વમાં કોઈ પાસે નથી
ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને ફરી જીવંત કરતી એક અનોખી પહેલ. આ સમગ્ર પ્રોજેક્ટ માત્ર શિપબિલ્ડિંગનું કામ નથી, પરંતુ ભારતીય પરંપરા, ટેક્નોલોજી, અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. અહીં આ ...