‘મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..’ મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ક...
મણિશંકર અય્યરનો ફરી જાગ્યો પાકિસ્તાન પ્રેમ, આ નિવેદને મચાવ્યો ખળભળાટ
કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે ?...
Pakistan ભિખારી છે અને પાકના સમર્થનમાં હોય તે ત્યાં જ જઇને રહે ભારત પર બોજ ના બને- CM Yogi
યુપીના બહરાઈચના નાનપરામાં ચૂંટણી જાહેર સભામાં સીએમ યોગી આદિત્યનાથે ઇન્ડિયા ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું. પાકિસ્તાન પર પ્રહાર કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો પાકિસ્તાનના ના?...
ભારતને ‘ઝેનોફોબિક’ કહેનાર બાઈડેનને જયશંકરનો જવાબ – ‘ભારતમાં વિવિધ સમાજના લોકો આવે છે’
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભારત અને જાપાનને 'ઝેનોફોબિક' દેશ કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ઈન્ટરવ્યૂ દ...
ભારતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, CAA અને રામ મંદિર મુદ્દે રોકડું પરખાવ્યું
પાકિસ્તાને ફરી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં કાશ્મીર અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા ક?...
કેનેડાના પીએમનું ખાલિસ્તાનને સમર્થન, ફરી નિજરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું ભારત વિરોધી વલણ હવે ખુલીને સામે આવી રહ્યું છે. તેમણે ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. જસ્ટિન ટુડો ફરી એક વખત ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત?...
કેનેડા અને ન્યુયોર્કમાં ખાલિસ્તાની ભૂત ધૂણ્યું : ભારતે વિશ્વને ચેતવ્યું
ખાલિસ્તાન નામનું ભૂત વિશ્વમાં ગમે ત્યાં ધૂણે છે. તેનું નવું સ્થાનક કેનેડા છે અને તેના સ્લીપર યુનિટો અમેરિકા, ભારત અને અન્ય દેશોમાં ફેલાયેલા છે. કેનેેડામાં તો વડાપ્રધાન ટ્રૂડોની હાજરીમાં જ '?...
ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપી દેવાયું
શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને ચીન માટે જોરદાર ઝટકો માનવામાં આવી રહ્...
શ્રીલંકામાં ગુંજશે રામનો મહિમા, રામાયણ સંબંધિત સ્થળો વિકસાવવામાં ભારત કરશે મદદ
શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર સંતોષ ઝાએ રવિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટોચના અધિકારીઓનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દ્વિપક્ષીય રાષ્ટ્રમાં રામાયણ સાથે સંકળાયેલા સ્થળ...
અમેરિકાનું નાગરિકત્વ મેળવવામાં ભારતીયો બીજા ક્રમે : સૌથી વધુ નાગરિકત્વ મેક્સિકન્સને મળ્યું છે
વિદેશોમાંથી આવીને અમેરિકામાં વસેલાઓ પૈકી અમેરિકાનું નાગરિકત્વ મેળવનારાઓમાં ભારત વંશીયો બીજા ક્રમે છે. જ્યારે મેક્ષીકન્સ પ્રથમ ક્રમે છે. અમેરિકાની 33 કરોડ 30 લાખથી વધુ વસ્તીમાં 1 કરોડ 6 લાખ, 38 હ...