રેલવે મંત્રી વૈષ્ણવે દિવાળી-છઠ પર ઘરે જનારાઓને ભેટ આપી, કરી મોટી જાહેરાત
ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર?...
ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુએ પર્યટનનું સ્વર્ગ કહેવાતા માલદીવ દેશને બરબાદ કરી નાખ્યો છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છ?...
ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે
સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડ?...
ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો
નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિ?...
જમ્મુ-કાશ્મીરમાં 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, 239 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્?...
તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ CM યોગીની યુપીમાં કડક સૂચનાઓ, ઢાબા-રેસ્ટોરન્ટ અને ખાદ્યપદાર્થો અંગે જારી કરી માર્ગદર્શિકા
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદમાં ભેળસેળનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે. આ દરમિયાન યુપીની યોગી સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ યોગીએ કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પ?...
કુશીનગરમાં નકલી ચલણની આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ, SP નેતા રફી ખાન સહિત 10ની ધરપકડ
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નકલી નોટોનું આખું કારખાનું ઝડપાયું છે. કારખાનાની સાથે ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે સપા નેતા સહિત કુલ 10 મુસ્લિમ આરોપીઓને ઝડ?...
તિરુપતિ મંદિરમાં 4 કલાક ચાલ્યો ‘મહાશાંતિ યજ્ઞ’, રસોડામાં શુદ્ધિકરણ-ઘીની વ્યવસ્થા બદલાઈ
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધીકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પૂજારીએ સોમવારે સવાર?...
લાપતા લેડિઝની ઓસ્કારમાં એન્ટ્રી, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર 2025માં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. આ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આની જાહેરાત કરી છે. લાપતા લેડિઝ ફોરેન કેટેગરીમાં એવોર્ડ માટે ?...
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી
બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલન?...