આણંદ મહાનગરપાલિકા ના પ્રથમ કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ નું રૂ. ૧૦૫૫.૩૨ કરોડનું બજેટ રજૂ કરાયું
આણંદ શહેરમાં ટ્રાફિક વાળા ચોક/સર્કલમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલનું નિર્માણ કરાશે. ગોયા તળાવને અમદાવાદ કાંકરીયાની થીમ બેઝ પર ડેવલોપ કરવામાં આવશે. આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરમસદ ખ?...
પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું
ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભથયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજ?...
નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી
કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દે...
ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જ?...
ઉત્તરાખંડના ચમોલીમાં એવલાન્ચ: 47 કામદારો બચાવાયા, 8 હજુ ફસાયેલા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફ?...
ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર કામ કરતા કામદારો બરફ નીચે દટાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ હાઇવે પર કામ કરી રહેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જો?...
EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્ર?...
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...
‘ભારતના આંતરિક મામલાઓમાં વિદેશી દખલ ચિંતાજનક’, ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા
ભારતની ચૂંટણીમાં અમેરિકી ફડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે નિવેદન આપ્યું છે. જેને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ...
SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિ?...