રાજસ્થાનના રાજકારણમાં પરિવર્તનની લહેર યથાવત, જાદુગર ગાયબ તો કમળ ફરી પુરબહારે ખિલ્યુ, વાંચો રાજસ્થાનનું રાજકીય સમીકરણ
આજે ચાર રાજ્યોમાં વિધાસભાની ચૂંટણીનું પરિણામ છે. જેમાં મતગણતરીમાં સ્પષ્ટ પણે રાજસ્થાનમાં કોની સત્તા આવશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. ?...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 ,અશોક ગેહલોતની રાજકીય કારકિર્દી ખતમ ! જાણો તેમના પછી કોણ ?
રાજસ્થાનમાં આજે વિધાનસભાની 2023ની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે. જેમાં રાજસ્થાનના જાણીતા કોંગ્રેસના પ્રખ્યાત નેતા અશોક ગેહલોતનું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત ...
વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. ...
ચક્રવાત ‘મિચૌંગ’ને લઈને દેશના દરિયાકાંઠાના રાજ્યો એલર્ટ: આંધ્રપ્રદેશ-તમિલનાડુમાં ત્રાટકશે વાવાઝોડું, 100 KM પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ચક્રવાત મિધિલી બાદ હવે દેશના તટીય રાજ્યો પર ચક્રવાત મિચૌંગનું જોખમ ઉભું થઇ રહ્યું રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકવાની સં?...
UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થય?...
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય…
દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર ...
દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામ?...
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા ?...
રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી.PIO સમુદાયને વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને ?...
દુબઈમાં આયોજિત COP28ના ઉદ્દઘાટન સત્રમાં બોલ્યા સદ્દગુરુ, ‘આપણે સહુ એક જ માટીના માનુષ’
દુબઈમાં સેવ સોઈલ મુવમેન્ટના ફાઉન્ડર સદ્દગુરુએ શુક્રવારે COP28ના ઉદ્દઘાટન સત્રમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કોણ છો, તમે શું માનો છો, કે પછી તમે કોઈ સ્વર્ગ?...