ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...
‘પાકિસ્તાની આર્મીએ આતંકીઓનો સાથ આપ્યો’, ઓપરેશન સિંદૂર પર સેનાનો ખુલાસો
ભારતની ત્રણેય સેનાઓના ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગ શરૂ થઈ હતી. જેમાં ઓપરેશન સિંદૂર વિશે વધુ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એર માર્શલ એકે ભારતીએ કહ્યું, "પાકિસ્તાનની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્?...
અમેરિકન એરક્રાફ્ટ સુપર હર્ક્યુલસ ભારતમાં બનશે ! ટાટા અને અમેરિકન કંપની વચ્ચે MRO ડીલ
ટાટા ગ્રુપ અને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે મળીને ભારતમાં એક ખાસ પ્રકારની સુવિધા બનાવવા જઈ રહી છે, જ્યાં એરોપ્લેનનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ ફેસિલિટી ફક્ત C-130J સુપર હર્ક્યુલસ...
‘આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે’ સંરક્ષણ મંત્રી રાજનાથનું એલાન
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને ય...
સ્પેનથી આવી રહ્યું છે ‘C-295’, આવા 40 વિમાનોનું ઉત્પાદન વડોદરામાં થશે, IAFની વધશે તાકાત
ભારતીય વાયુસેનાની તાકાતમાં મજબૂત વધારો થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં C-295 સૈન્ય વિમાન ભારતમાં લેન્ડ થશે. આ વિમાન સ્પેનથી મળશે. અહેવાલો અનુસાર ભારતીય વાયુસેનાના પ્રમુખ આ વિમાનને રિસીવ કરવા માટે...