વિરાટ કોહલી લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ, BCCIને આપી જાણકારી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટીમનો ભ?...
ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી, હેડ કોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ?...
ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિને લઈને આપ્યું મોટું નિવેદન, હજારો ફેન્સ સામે કહી આ વાત
ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના સન્માન માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં વંદે માતરમ ગા...
ભારતીય ટીમે આજના જ દિવસે રચ્યો હતો ઈતિહાસ, 28 વર્ષ પછી થયું હતું ઈતિહાસનું પુનરાવર્તન
ભારતીય ક્રિકેટ ટીમે આજના દિવસે ODI World Cup 2011ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજો ખિતાબ જીત્યો હતો. એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2011ના ટાઈટલ પર પોતાનું નામ લખાવ્યું હતું. ભારત?...
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં, કઈ મેચ રમશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટ...
સૂર્યકુમાર યાદવે ધોનીની વર્ષો જૂની પરંપરા આગળ વધારી, સિરીઝ જીત્યા બાદ આ ખેલાડીઓને સોંપી ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષો પહેલા સિરીઝ જીતીને ટ્રોફી યુવા ખેલાડીઓને આપવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. ધોની પછી ઘણાં કેપ્ટન બદલાયા પરંતુ આ ટ્રેન્ડ કોઈપણ કેપ્ટન...
BCCIએ બનાવ્યો કે.એસ. ભરતને કેપ્ટન, સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સંભાળશે ભારતીય ટીમની કમાન
સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મટની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એસ. ભરતને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્ય?...
રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ટીમનો હેડ કોચ, BCCIએ કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શનની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. ODI World Cup 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. પરંતુ હવે BCCIએ રાહુલ દ્રવિડ એન્ડ કંપ...
ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત સહિત વિશ્વભરના અનેક દેશના ફેન્સે ટીમ ઈન્ડિયાની હાર બાદ ફોટો અને વીડિયો શેર કર્...
ભારતીય ટીમ માટે માઠા સમાચાર, ઈજાના કારણે હાર્દિક પંડ્યા મેદાનની બહાર, BCCIએ આપ્યું અપડેટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI World Cup 2023ની 17મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન ભારત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દ?...