2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024-25 માટેના વાર્ષિક અહેવાલમાં આ વખતે કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી છે – ખાસ કરીને વ્યાજદરો અંગેના સંકેતો અને ભારતીય અર્થતંત્રના ભવિષ્ય અં?...
વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત, ગ્રામીણ માગ વધવાનો અંદાજઃ જેપી મોર્ગન
ફાઈનાન્સિયલ સર્વિસ કંપની જેપી મોર્ગને ભારતની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર હોવાનો દાવો કર્યો છે. જેપી મોર્ગને ટ્રેડવૉરના વાદળોમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. જેપી મો?...
અર્થતંત્ર, ફુગાવો અને વ્યાજ દરો અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનો જાણો શું છે અભિપ્રાય?
દેશમાં છૂટક મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આ માટે શાકભાજીના ભાવમાં વધારો મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. ડિસેમ્બર 2024માં RBI દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કાપની અપેક્ષાઓ પણ ઠપ થઈ ગઈ છે. અર્થતંત...
ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે
ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતપણે ગ્રોથ કરી રહી છે. પરંતુ ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે રૂપિયો રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો બે પૈસા તૂટી 84.40 પર ટ્રેડ થઈ રહ્યો છે. આગામી થોડ...
RBI દ્વારા ડિવિડન્ડની લ્હાણી ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક, આર્થિક વૃદ્ધિને વેગ આપશેઃ ગ્લોબલ રેટિંગ એજન્સીઓ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકારને રૂ. 2.1 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે. જેની મદદથી સરકારની તિજોરીમાં ભંડોળ વધશે અને રાજકોષિય સ્થિતિમાં સુધારો થવાનો અંદાજ છે. ગ્લોબલ રે...
ભારતીય અર્થતંત્રને લઈને ખુશખબર, 2024માં 7.5 ટકા દરથી વધશે, વર્લ્ડ બેંકનું અનુમાન
ભારતીય અર્થવ્યવસ્થાના માટેએક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વિકાસ કરશે. વર્લ્ડ બેંકના આ પૂર્વ અનુમાનની ત?...
ભારતનું માર્કેટકેપ 2030 સુધીમાં 10 લાખ કરોડ ડોલર થઈ જશે
વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ જેફરીઝે ભારતીય અર્થતંત્ર અને તેના ઇક્વિટી બજારો માટે આશાવાદી દૃષ્ટિકોણનો અ...
ચૂંટણી પહેલાંના છેલ્લા બજેટમાં વિકાસ પર જ ફોકસ
દેશમાં લોકસભાની ચૂંટાણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોઈની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવા સંસદ ભવનમાં આ પહ?...
મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા
સરકાર અને ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં મોનસૂનના કારણે કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023 બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં વિકાસ દરમાં 3.5 ટકાથી ઘટી...
2024માં ભારતનો વિકાસ દર 6.3 ટકા રહી શકે, જુઓ IMFએ કયા આધારે કર્યો આ મોટો દાવો
આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ એ ભારત માટે તેના 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું છે. જ્યારે 2023માં દુનિયાનો ગ્રોથ 3 ટકા અને 2024માં 2.9 ટકાનું અનુમાન છે. એડવાન્સ્ડ ઈકોનોમીમાં 202...