ઓમાન હુમલામાં મૃત્યુ પામેલા બે ભારતીય ખલાસીઓના મૃતદેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા
ઓમાનના અખાતમાં વેપારી જહાજ MT Settebello પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ભારતીય ખલાસીઓના મૃતદેહ આખરે ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના આદિત્ય શર્મા અને ઉત્તર પ્રદ?...
ઓમાનની ખાડીમાં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો : ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષા અંગેની ચિંતાઓ વચ્ચે ઓમાનની ખાડી (Gulf of Oman)માં વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલાની ઘટના સામે આવી છે. પશ્ચિમ આફ્રિકન દેશ Guinea-Bissauનો ધ્વજ ધરાવતા એક ઓઈલ ટેન્કર પર ?...