આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
19 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાજી જયંતિ ઉજવાશે, અને મહારાષ્ટ્રમાં આ તહેવાર વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવવામાં આવશે. શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ નહીં, પણ એક દૂરદર્શી શાસક અને રાષ્ટ્રનિર?...