કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 પૂર્વ ઓફિસરોને મળ્યા ભારતીય રાજદૂત; તૈયાર કર્યો માસ્ટર પ્લાન
કતારમાં જાસૂસીના કથિત આરોપોમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ નેવી અધિકારીઓ સાથે રવિવારે ભારતીય રાજદૂતે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ વિશે માહિતી આપતા કહ્...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...
સિંધુદુર્ગના સમુદ્રમાં યુદ્ધ- જહાજો, આકાશમાં એરક્રાફ્ટ- હેલિકોપ્ટરોની ભરમાર
ભારતની સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી કોકણના સિંધુ દુર્ગના દરિયામાં ૪ ડિસેમ્બરે યુદ્ધ-જહાજો ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની ભરમાર વચ્ચે નેવી-ડેની ઉજવણી કરીને જોરદાર શક્તિ- પ્રદ?...
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ ‘ઇમ્ફાલ’નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત
વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગય...
સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ, પ્રથમવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના શહેરનું અપાયું નામ
મુખ્યમંત્રીએ ગરિમાપૂર્ણ અને ભવ્ય ‘સુરત વોરશિપ ક્રેસ્ટ’ (ચિહ્ન)ના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રો?...
કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ
પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે...
દરિયામાં દુશ્મનોની ઉંઘ હવે હરામ , નેવી માટે ભારત ખરીદવા જઈ રહ્યું છે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ વિમાન
ભારતની તાકાતમાં ફરી વધારો થશે. આવનારા સમયમાં સમુદ્રમાં ભારતની તાકાત વધતી જોવા મળશે . ભારતીય નૌકાદળના કાફલામાં વધુ 26 રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ઉમેરવામાં આવી રહી છેં. ભારતે ફ્રાંસ પાસેથી આ એરક્રા...
કતારે પૂર્વ નેવી અધિકારીઓને ફટકારેલી સજાનો મામલો, ભારત પાસે બચાવવાના આ સાત રસ્તા
ભારત અને કતારના સંબધો રસપ્રદ છે. કારોબાર અને માનવ સંસાધનોને લઈને બંને દેશો વચ્ચે જેટલી સમરસતા દેખાય છે તેટલી જ જીયો પોલીટીકલ અને ઇસ્લામિક મુદ્દાઓ પર દુશ્મની નજરે ચડે છે. ભારતીય નૌસેનાના આઠ પ...
કતારમાં ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ કર્મચારીઓ કોણ છે? જાણો શું છે સંપૂર્ણ મામલો
ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટ દ્વારા મોતની સજા આપવામાં આવી છે. આ ઓફિસર છેલ્લા એક વર્ષથી તેમની કેદમાં છે. એ સમયે તેઓ અલ દહરા નામની પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હતા. આખરે કત?...
દરિયાઈ સીમા સુરક્ષા માટે ‘રક્ષક’, જાણો કેવી રીતે કરશે કામ
ભારતીય નેવી મજબુત બનવા માટે સ્વદેશી હથિયારોની મદદ લઇ રહી છે. જેના અંતર્ગત 'સ્વાવલંબન 2023' તરીકે જાણીતો એક સેમીનાર દિલ્હીમાં યોજાવા જઈ રહ્યો છે. આ સેમિનારમાં નેવી તેની 75 નવી ટેકનોલોજી રજૂ કરશે. અ...