નેપાળમાં પૂરથી તબાહી : PM મોદીનો બાલેન્દ્ર શાહને ફોન, ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી મદદની ખાતરી
નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી ભારે તબાહી વચ્ચે ભારતે પડોશી દેશને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 26 ઑગસ્ટે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શ?...
નેપાળમાં જળપ્રલય : વિનાશક પૂરમાં 9નાં મોત, 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ
નેપાળમાં બુધવાર, 26 ઑગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. તિબેટ સરહદ નજીક આવેલા ઉત્તર નેપાળના રાસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ગામો, રસ્તાઓ, પુલો અન?...