IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં PM મોદીનો યુવાનોને મંત્ર : ‘જે સતત શીખે છે તે જ સફળ થાય છે’, કહ્યું- ડિગ્રી નહીં, સપના લઈને નીકળો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર, 8 ઑગસ્ટ 2026ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IIT Delhi)ના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન તેમણે પ્રતિભાશા?...
18મા રોજગાર મેળામાં પીએમ મોદીનો સંદેશ, ભારત અનેક ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બની રહ્યું છે
18મા રોજગાર મેળાના અવસરે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 61,000થી વધુ યુવાનોને વિડીયો કોન્ફરન્સિંગ મારફતે નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ?...
ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફાર, જાણો ભારતીય યુવાનો પર તેની શું અસર પડશે?
વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં મોટો ફેરફાર કરવા જઈ ર?...