નવો આઈડિયા ગમે ત્યાંનો હોય લાગુ કરવામાં ભારતીયો નિષ્ણાંત
ઈન્ફોસીસના સહ-સ્થાપક એન આર નારાયણ મૂર્તિએ કહ્યું કે ભારતીયોમાં વિશેષ ગુણવત્તા છે. દુનિયામાં વરસે જ્યાં પણ કોઈ નવો વિચાર હું આકાર લઈ રહ્યો છે અથવા કોઈ ટી નવા કોન્સેપ્ટ પર કામ થઈ રહ્યું ની છે. ત...
ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો ખુલશે રસ્તો, અમેરિકી સરકારે લીધો આ મોટો નિર્ણય
અમેરિકી સંસદમાં ભારતીય ઈમિગ્રેન્ટસને લઈ એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ નામના આ પ્રસ્તાવ હેઠળ H1B વિઝા ધારકોના પાર્ટનર્સને અમેરિકામાં રોજગારનો અધિકા...
થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ વધુ એક દેશ ભારતીયોને ફ્રી વીઝા આપવા તૈયાર! પર્યટકોને કરશે આકર્ષિત
થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદ...
ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ?...
ભારતીયો માટે ખુશખબર! થાઈલેન્ડ-શ્રીલંકા બાદ હવે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો ક્યારથી મળશે સુવિધા
જો તમે પણ મલેશિયા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. હવે ભારતીયો માટે મલેશિયા જવું વધુ સરળ બન્યું છે. ખરેખર તો મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી છે કે મલેશિયા 1 ડિ...